ભેટ, માનતા

માનતા / ભેટ

  • પૂજય ભોજલરામ બાપાની માનતા / ભેટ વિ. મોકલનાર ભકતજને ચેક / ડ્રાફટ કે મ. ઓ. ‘ભકિતરામ એસ. સાવલિયા'ના નામે નીચેના સરનામે મોકલવા.

  • ભકિતરામ એસ. સાવલિયા. ‘ભોજલધામ' મુ. પો. ફત્તેપુર, તા. જિ. અમરેલી (સૌરાષ્‍ટ્ર) પીન : ૩૬પ ૬૦૧ ફોન : (૦ર૭૯ર) રર૩૬૧૭

સેવાકિય ઉમદા કાર્યો માટે

  • યાત્રાધામ ‘ભોજલધામ'ના વિકાસ માટે અન્‍નક્ષેત્ર માટે ગાયનો ચારો તથા કબુતરની ચણ તેમજ દવાખાનાની સેવા વિ. સેવાકિય ઉમદા કાર્યો માટે ચેક / ડ્રાફટ કે મ. ઓ. ‘શ્રી ભોજા ભગત ચેરીટેબલ ટ્રસ્‍ટ'ના નામે નીચેના સરનામે મોકલવા.

  • ભકિતરામ એસ. સાવલિયા. ‘ભોજલધામ' મુ. પો. ફત્તેપુર, તા. જિ. અમરેલી (સૌરાષ્‍ટ્ર) પીન : ૩૬પ ૬૦૧ ફોન : (૦ર૭૯ર) રર૩૬૧૭

ખાસ નોંધ

  • ભોજલધામ ફતેપુર સિવાય આ સંસ્‍થાની કોઈ શાખા નથી આ જગ્‍યા તરફથી કોઈ ફંડ ફાળા માટે જતું નથી. ભોજાભગતની જગ્‍યામાં આવતી ભેટ, માનતા સ્‍વીકારવામાં આવે છે. જેની વહાલા ભોજલરામ પ્રેમી ભકતજનોએ ખાસ નોંધ લેવી.