ભોજા ભકતના સ્‍મૃતિચિન્‍હો

  • જે ઓરડામાં સદ્ગુરૂદેવ પૂ. ભોજલરામબાપા તેમજ શ્રી જલારામબાપા તથા વાલમરામબાપાએ ભજન કરેલ છેતેઓના ભજનના પ્રતાપે આજે પણ તે ઓરડામાં દાખલ થનારને અલૌકિક શાંતિ મળે છે. તે જ ઓરડામાં પૂ. ભોજા ભગતનાં સ્‍મૃતિ ચિહ્‌નો ઢોલિયો, પાઘડી, માળા અનેકંકુપગલા પૂજાય છે. જેની માનતાઓ થાય છે..

દર્શનીય સ્‍થાનકો (ફતેપુર ભોજલધામ)

ભોજા ભકતના સ્‍મૃતિચિન્‍હો
રામજી મંદિર
સ્‍વયંભૂ શિવલીંગ
શ્રી કૃષ્‍ણ
સ્‍વયંભૂ હનુમાનજી
સૂર્યનારાયણ અને રાંદલમાં
ફુલ સમાધી મંદિર
ભોજા ભગતની ઘંટીં
ગોળી તથા ખીસડી રાંધવાની દેગ
ભોજા ભગતનો વીરડોં
યોગ સાધના સ્‍થળ