જે ઓરડામાં સદ્ગુરૂદેવ પૂ. ભોજલરામબાપા તેમજ શ્રી જલારામબાપા તથા વાલમરામબાપાએ ભજન કરેલ છેતેઓના ભજનના પ્રતાપે આજે પણ તે ઓરડામાં દાખલ થનારને અલૌકિક શાંતિ મળે છે. તે જ ઓરડામાં પૂ. ભોજા ભગતનાં સ્મૃતિ ચિહ્નો ઢોલિયો, પાઘડી, માળા અનેકંકુપગલા પૂજાય છે. જેની માનતાઓ થાય છે..