ફુલ સમાધી મંદિર

  • ફતેપુર ગામનાં પાદરમાં ફુલ સમાધી મંદિર આવેલું છે. જેમા ભોજાભકત તથા ભોજાભકતની ગાદીની પરંપરાનુસાર દરેક મહંતશ્રીની ચરણ પાદુકા પધરાવવામાં આવેલ છે.

દર્શનીય સ્‍થાનકો (ફતેપુર ભોજલધામ)

ભોજા ભકતના સ્‍મૃતિચિન્‍હો
રામજી મંદિર
સ્‍વયંભૂ શિવલીંગ
શ્રી કૃષ્‍ણ
સ્‍વયંભૂ હનુમાનજી
સૂર્યનારાયણ અને રાંદલમાં
ફુલ સમાધી મંદિર
ભોજા ભગતની ઘંટીં
ગોળી તથા ખીસડી રાંધવાની દેગ
ભોજા ભગતનો વીરડોં
યોગ સાધના સ્‍થળ